Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળી
બજારમાંથી ખાણીપીણીની વસ્તુઓ ખાતા પહેલા થઇ જજો સાવધાન, ઘણા સમયથી ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવ જંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો, જેમાં હવે અમદાવાદના આનંદનગરમાં રહેતા પરિવારના અથાણાંમાંથી નીકળી મારેલી ગરોળી, સાણંદના શુભ અથાણાં ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી નીકળી ગરોળી, અમદાવાદના જોધપુરના રાવલ ફેમેલીને થયો કડવો અનુભવ, ગત 28 જૂન ના રોજ વેજલપુરના શ્રેયાંસ કોમ્પ્લેક્ષમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યુ હતું. જે અથાણું દરરોજ પરિવાર થોડું થોડું અથાણું વપરાશમાં લેવાયું હતું, પરંતુ ગઈકાલે બરણીમાં અથાણું પૂરું થવાનું હતું એ સમયે અથાણામાંથી આખી નાનકડી મારેલી ગરોળી નીકળી હતી, આ અથાણું દરરોજ પરિવાર ખાતું હોવાને લીધે પરિવારને છેલ્લા એક મહિનાથી ઝાડા ઉલ્ટીની અસર થઇ. બજારમાંથી લાવેલ અથાણાની બોટલ માંથી ગરોળી નીકળ્યા બાદ પરિવારે વીડિયો બનાવ્યો હતો. આ સમગ્ર મામલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઇ નથી.