નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડ થશે તો આત્મવિલોપન કરીશ, ચાંદખેડા PIને ધમકી આપનાર સામે શું કરાઇ કાર્યવાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2021 01:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચમાં ભીડ ભેગી થશે તો ગાંધીનગરના એક શખ્સે આત્મવિલોપન કરવાની ચાંદખેડા પીઆઈને ધમકી આપી હતી. ગાંધીનગરના પંકજ પટેલ નામના શખ્સે ધમકી આપી. આ ધમકીનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આખરે પોલીસ એકશનમાં આવી અને ચાંદખેડા પોલીસ ઈંસ્પેકટર કે.વી. પટેલે ધમકી આપનાર પંકજ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.