Ahmedabad ના આ વિસ્તારમાં બે દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાત, દુકાનો-ઓફિસ રહેશે બંધ

Continues below advertisement

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં બે દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરવામાં આવી હતી. વેપારીઓએ બે દિવસના સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. દુકાનો, ઓફિસ અને મોલ બે દિવસ બંધ રહેશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram