અમદાવાદઃ નિર્ણયનગરમાં ફર્નિચરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
04 Apr 2022 07:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં નિર્ણયનગર રેલવે ગરનાળા નજીક ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. મોડી રાતે લાગેલી આગના સમાચાર મળતા 12થી વધુ વોટર ટેન્કર ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઘટના સ્થળે ફાયરવિભાગના જવાનો પહોંચ્યા છે.