પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોનો પરિપત્ર કરાયો જાહેર, હવે મળશે 100 ટકા ફેરબદલીનો લાભ
abp asmita
Updated at:
04 Apr 2022 08:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષકોની સમય મર્યાદા ઘટાડવામાં આવી છે. શિક્ષકોને 100 ટકા ફેરબદલીનો લાભ મળશે. પાંચ વર્ષની સેવા બાદ શિક્ષકો બદલી માટે અરજી કરી શકે છે.