Ahmedabad Building Collapse | બહેરામપુરામાં મકાનનો ભાગ થયો ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

Ahmedabad Building Collapse | બહેરામપુરામાં મકાનનો ભાગ ધરાશાયી થયો છે. મેલડી માતા મંદિર પાસે બે માળની બિલ્ડીંગનો ભાગ તૂટ્યો છે. સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola