અમદાવાદઃ RTE હેઠળ પૈસાદાર પરિવારના સંતાનોના પ્રવેશનો દાવો, શું કહ્યું RTEના નોડલ ઓફિસરે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 09:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની ખાનગી શાળાના સંચાલકે પૈસાદાર પરિવારના સંતાનો શાળામાં પ્રવેશ મેળવી રહ્યાનો દાવો કર્યો છે. આ અંગે એબીપી અસ્મિતાએ આરટીઈના નોડલ ઓફિસર મનહરસિંહનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો કે,હજુ સુધી અમારી સમક્ષ કોઈ ફરિયાદ આવી નથી.