સમાચાર શતકઃ રાજ્યમાં ધોરણ-6થી8ના વર્ગો શરૂ કરવા અંગે ક્યારે લેવાશે નિર્ણય?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 06:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યની શાળાઓમાં ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરવા અંગે 9મી ઓગસ્ટ બાદ કોર કમિટિની બેઠકમાં નિર્ણય લેવાશે. રાજ્યની રૂપાણી સરકારના પાંચ વર્ષના ઉજવણીના ભાગરૂપે રાજ્યકક્ષાના અન્નોત્સવની દાહોદમાં ઉજવણી કરવામાં આવી છે.