અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ કાલુપુર પાન માર્કેટમાં ખરીદી માટે લોકોની ઉમટી ભીડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત થતા મોટી સંખ્યામાં લોકોએ જરૂરી વસ્તુ ખરીદી માટે દોડધામ મચાવી છે. અમદાવાદ કાલુપુરના પાન માર્કેટમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. કરફ્યુની જાહેરાતના પગલે પાન માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. કર્ફ્યુ લંબાઈ શકે તેવા ગર્ભિત ભયથી લોકો ખરીદી કરવા દોડ્યા હતા. માર્કેટના પ્રમુખના કહેવા પ્રમાણે આજે જ આટલી ભીડ થઈ છે.