અમદાવાદ: શાળાઓમાં પ્રવાસી શિક્ષકોના દૈનિક મહેનતાણામાં વધારો કરવા કરાઇ માંગ, જુઓ વિડીયો

Continues below advertisement

અમદાવાદની (ahmedabad) શાળાઓમાં (school) પ્રવાસી શિક્ષકોના (teacher) દૈનિક મહેનતાણામાં વધારો કરવાની માંગ કરાઇ છે. રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને (bhupendrsinh chudasama) પત્ર લખ્યો છે. હાલ પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને 50 રૂપિયા મળે છે. માધ્યમિકમાં 75 અને ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓમાં 90 રૂપિયા મળે છે. ત્યારે આ દૈનિક મહેનતાણા વધારવામાં આવે તે અંગે રજૂઆત કરાઇ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram