મારુ શહેર મારી વાતઃ અમદાવાદના રામોલ વિસ્તારની સોસાયટીના રહીશોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2021 01:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરના રામોલ વિસ્તારના અયોધ્યાનગર સોસાયટીના રહીશો ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. સોસાયટીના સ્થાનિકોએ કહ્યું કે, મુખ્ય સમસ્યા રોડની છે.ખાડા અને વરસાદમાં પાણી ભરાઈ જાય છે આ સાથે મચ્છરનો પણ ઉપદ્રવ થાય છે.