અમદાવાદઃ રોગચાળાને ડામવા માટે કયા બે દિવસો દરમિયાન હાથ ધરાશે કામગીરી?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ શહેરમાં શનિવાર-રવિવાર દરમિયાન રોગચાળા અંગેની કામગીરી કરવામાં આવશે. શહેરમાં વકરેલા રોગચાળાને ડામવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવશે. DDT દવાનો છંટકાવ અને ફોગિંગ કરવા આરોગ્ય વિભાગના કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram