અમદાવાદઃ કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ  નવરાત્રિને લાગ્યું ગ્રહણ, જુઓ ગુજરાતી ન્યૂઝ

અમદાવાદ(Ahmedabad)માં સતત બીજા વર્ષે એક પણ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરાશે નહિ. કોરોના મહામારીના કારણે સરકારે માત્ર 400 લોકોને મંજૂરી આપી હોવાથી નવરાત્રિ(Navratri)ના આયોજનો પર ગ્રહણ લાગી ગયુ છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola