અમદાવાદઃ સાબરમતી નદીમાં દૂષિત પાણી છોડાતા HCએ AMC અને GPCB પાસે માંગ્યો ખુલાસો

Continues below advertisement

સાબરમતી નદીમાં ગટર અને ઔદ્યોગિક એકમોનું દૂષિત પાણી છોડાતા હાઈકોર્ટે અમદાવાદ મનપા અને GPCB પાસે ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ કેસમાં કોર્ટે કોર્ટમિત્ર તરીકે હેમાંગ શાહની નિમણૂક કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram