અમદાવાદઃ આ ગામની સીમમાં દીપડાએ કર્યું નીલગાયનું મારણ, વનવિભાગ આવ્યું એક્શનમાં

Continues below advertisement

અમદાવાદ નજીક સનાથળ ગામ( Sanathal village)ની સીમમાં દીપડાએ નિલગાયનું મારણ કર્યું છે. દીપડાના ફુટપ્રિન્ટ મળી આવતા વનવિભાગ એક્શનમાં આવ્યું છે. દીપડાને પકડવા માટે વનવિભાગે પાંજરા મુક્યા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram