અમદાવાદ:ભગવાન જગન્નાથજીને આજે સોનાનો શ્રુંગાર, ત્રણેય રથની આજે પ્રતિષ્ઠા વિધિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2021 12:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં (Ahmedabad) નીકળનાર રથયાત્રા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે આજે ભગવાનને (Lord Jagaવnnathji) સોનાનો શૃંગાર કરાશે. ગજરાજની સાથે મંદિરના પ્રાંગણમાં 3 રથની પ્રતિષ્ઠા વિધિ (prestige ceremony) પણ કરાશે. આ વર્ષે રથયાત્રા કોવિડ ગાઈડ લાઇન સાથે યોજવાની છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરના ટ્રસ્ટી, પોલીસ અધિકારી, મનપાના અધિકારીઓ સાથે બેઠક કરશે.