અમદાવાદઃ રેલવે સ્ટેશન પર ન તો ટેસ્ટિંગ ન તો ચેકિંગ, આરોગ્ય વિભાગની ટીમ ગેરહાજર

અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મનપાની નિરાશાજનક કામગીરી જોવા મળી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોના ચેકિંગ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમ ગેરહાજર જોવા મળી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola