Ahmedabad:ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીમિતે રાજ્યના મુખ્યમંત્રીએ જનતાને શું કરી અપીલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 08:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા(Rathyatra) નીમિતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબોધી છે. જેમાં તેમણે કહ્યું કે, ભગવાન જગન્નાથજીની કૃપાથી ગુજરાત કોરોનામુક્ત બને, આ સાથે જ કચ્છી ભાઈઓ બહેનોને નવા વર્ષની શુભકામના પાઠવી છે.