Ahmedabad:ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીમિતે રાજ્યના મુખ્યમંત્રીએ જનતાને શું કરી અપીલ?

Continues below advertisement

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા(Rathyatra) નીમિતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબોધી છે. જેમાં તેમણે કહ્યું કે, ભગવાન જગન્નાથજીની કૃપાથી ગુજરાત કોરોનામુક્ત બને, આ સાથે જ કચ્છી ભાઈઓ બહેનોને નવા વર્ષની શુભકામના પાઠવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram