અમદાવાદઃ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં પરિવાર સાથે પહોંચ્યા CM રૂપાણી, થોડીકવારમાં કરશે પહિંદવિધી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 07:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજી(Bhagwan Jagannathji)ની 144મી રથયાત્રા(Rathyatra)માં મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) તેમના પરિવાર સાથે મંદિરે પહોંચ્યા છે. અહીંયા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પદહિંદ વિધી કરાશે. ગજરાજ પણ રથયાત્રા માટે તૈયાર છે.