અમદાવાદ:રોગચાળાને ડામવા શહેરમાં 8 ફોગિંગ વાન જ ઉપલબ્ધ, બે એજન્સીને સોપાઈ દવા છાંટવાની કામગીરી

Continues below advertisement

અમદાવાદમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે. તો શહેરમાં માત્ર 8 ફોગિંગ વાન જ ઉપલબ્ધ છે. બે રાઉન્ડ ફોગિંગ વાન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે. બે એજન્સીઓને સોપાઈ છે દવા છાંટવાની કામગીરી. કોટ અને ચાલી વિસ્તારમાં ફોગિંગ વાન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram