અમદાવાદઃ મેટ્રોની કામગીરીને લઈને વૈકલ્પિક રૂટ પરથી લોકોએ થવું પડશે પસાર

અમદાવાદમાં મેટ્રોની કામગીરીને લઈને ટ્રાફિક વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. આજથી 30મી માર્ચ સુધી  જીવરાજ પાર્ક બ્રિજના બન્ને છેડે રાત્રે 11 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola