અમદાવાદમાં BU મંજૂરી વિનાના ઇમારતો અને શાળાઓને રાહત, AMCએ શું લીધો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2021 05:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં BU મંજૂરી વિનાના ઇમારતો અને શાળાઓને રાહત અપાઈ છે. સીલ મારવા અંગે AMCએ નિર્ણય લીધો છે. 5 કલાકમાં શાળાની કામગીરી પૂર્ણ કરવા તાકીદ અપાઈ છે.