Ahmedabad:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોએ સંક્રમણની ચેઈન તોડવા શું લીધા નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જિલ્લામાં કોરોનાના કેસ વધુ નોંધાતા ગ્રામ્ય વિસ્તાર સંક્રમણની ચેઈન તોડવા માટે લોકડાઉન તરફ વળ્યા છે.
Continues below advertisement