અમદાવાદઃ સરખેજમાં લગ્નપ્રસંગમાં રખડતા ઢોરનો આતંક, વરઘોડામાં જાનૈયાઓને લીધા અડફેટે

Continues below advertisement

અમદાવાદના સરખેજમાં લગ્નપ્રસંગમાં રખડતા ઢોરનો આંતક જોવા મળી રહ્યો છે. વણઝર ગામમાં રખડતા ઢોરના આતંકથી નાસભાગ મચી ગઈ હતી. આખલાએ વરઘોડામાં હુમલો કરતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram