Ahmedabad:આ બ્રિજ મેટ્રોરૂટની કામગીરીના કારણે આગામી સાત દિવસ સુધી રહેશે બંધ

અમદાવાદનો જીવરાજ મહેતા બ્રિજ આગામી સાત દિવસ બંધ રહેશે. આજથી સાત ઓગસ્ટ સુધી જીવરાજ મહેતા બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે. મેટ્રોરૂટની કામગીરીના કારણે બ્રિજ બંધ રાખવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola