અમદાવાદઃ વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં છોડાયું પાણી, ખેતીને મળશે જીવનદાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 11:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં વાસણા(Vasana ) બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈ માટે ફતેવાડી કેનાલમાંથી 500 ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે બાવળાની ખેતીને જીવનદાન મળશે.