અમદાવાદઃ વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં છોડાયું પાણી, ખેતીને મળશે જીવનદાન

અમદાવાદ(Ahmedabad)માં વાસણા(Vasana ) બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈ માટે ફતેવાડી કેનાલમાંથી 500 ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે બાવળાની ખેતીને જીવનદાન મળશે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola