અમદાવાદઃ વિધ્નહર્તાનું ભક્તોએ વાજતે ગાજતે કર્યું સ્વાગત, શું કહ્યું ભક્તોએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના થલતેજ વિસ્તારમાં લોકો ઘરમાં વિઘ્નહર્તા દુંદાળાદેવનું વાજતે ગાજતે સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. ગણપતજી મહેમાન બનીને ઘરે આવતા હોય છે. ગણેશભક્તો વાજતે ગાજતે બાપ્પાને લાવી રહ્યા છે.