Ahmedabad: દર વર્ષ કરતા આ વર્ષે ભગવાનની 144મી રથયાત્રામાં શું અલગ જોવા મળી રહ્યું છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 09:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે અમદાવાદમાં બદલાયેલી પરિસ્થિતિને કારણે નિયમોની આધિન કર્ફ્યૂ લગાવી રથયાત્રા પસાર થઈ રહી છે. રથયાત્રાના પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ લગાવી દેવાયો છે.આ સાથે જ કોરોના સંક્રમણ વધે નહીં તેના માટે આ વર્ષે પ્રસાદ વિતરણ પણ કરવામાં નહીં આવે.