અમદાવાદઃ વસ્તી નિયંત્રણ અંગે કેવો લેવાયો નિર્ણય,કેટલા બાળકોનો ખર્ચ સરકાર ઉપાડશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 09:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં વસ્તી નિયંત્રણની નીતિ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં પ્રસુતિગૃહોમાં બે બાળક સુધી જ ફ્રી ડિલેવરી કરવામાં આવશે. ત્રીજા બાળકના જન્મ પર ચાર્જ ચુકવવો પડશે.