ભગવાન જગન્નાથજીની રથયાત્રા પાછળ શું છે રસપ્રદ કથા?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીનો રથ ચકલેશ્વર મહાદેવ મંદિરથી આગળ નીકળી ગયો છે. હવે પાંચકુવા તરફ આ રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. આ રથયાત્રાની પાછળ એક રસપ્રદ કથા છુપાયેલી છે. જેમાં સુભદ્રા સાસરીથી દ્વારીકામાં આવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram