સ્વચ્છ ભારત મિશન હેઠળ અમદાવાદ મનપાએ શું લીધો મહત્વનો નિર્ણય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્વચ્છ ભારત મિશન હેઠળ અમદાવાદ મનપાએ મહત્વનો નિર્ણય લીધો હતો. કોમર્શિયલ એકમો અને હોસ્પિટલે જાતે જ કચરો રિસાયકલ કરવો પડશે. 50 કિલોથી વધારે કચરો ઉત્પન્ન થતો હશે તો ત્યાં જાતે કચરો રિસાયકલ કરવો પડશે.