અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા એરપોર્ટ ખાતે મુસાફરોની અવર જવરમાં નોંધાયો વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 12:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના( corona)ના કેસમાં ઘટાડો થતા હવે એર ટ્રાફિક(Air traffic) પણ સામાન્ય થયો છે. અમદાવાદના સરદાર વલ્લભ ભાઈ એરપોર્ટ ખાતે મુસાફરોની અવર જવરમાં વધારો થયો છે. ડોમેસ્ટિક મુસાફરોની અવર જવર 25 ટકા વધી ગઈ છે.