રાજ્યના કોરોના કેસમાં ઘટાડો થતાં જન જીવન સામાન્ય, અમદાવાદ એરપોર્ટ પર વધ્યા મુસાફરો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યના કોરોના કેસમાં (corona) ઘટાડો થતાં હવે માનવ જીવન સામાન્ય થઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પર પ્રવાસીઓની (passengers) સંખ્યા વધી રહી છે. 1 મહિના દરમિયાન મુસાફરોની સંખ્યા 50 ટકા વધી છે. ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં વધારો (increased) થયો હતો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram