અમદાવાદમાં રેલવે સ્ટેશન પર મુસાફરોના RT-PCRની ચકાસણી કરવાનું બંધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Apr 2021 03:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં એક સપ્તાહમાં જ રેલવે સ્ટેશન ઉપરના મુસાફરોના RTPCR ચકાસણી કરવાનું બંધ કરાયું હતું.દિલ્હીથી આવતા મુસાફરે RTPCR કરાવ્યો પણ રિપોર્ટ છે કે નહીં તે તપાસવા કોઈ ટીમ હાજર નહી. અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના સ્ટેશન ઉપર RTPCR થાય તે માટે રાજ્ય સરકારે ફરમાન કર્યું હતું. જે મુસાફરોના RTPCR ન હોય તેમને સ્ટેશન ઉપર ટેસ્ટ માટે ઉભી કરવામાં આવી હતી વ્યવસ્થા. ABP અસ્મિતાના રીઆલિટી ચેકમાં સ્ટેશન ઉપર કોઈ ટીમ હાજર જ નહીં