અમદાવાદમાં કંટ્રોલ રૂમથી મુશ્કેલીઓનું સમાધાન
“તૌક્તે” વાવાઝોડાને પગલે અમદાવાદમાં કંટ્રોલ રૂમ બનાવામાં આવ્યો હતો. લોકોની ફરિયાદોને પોહચી વળવા માટેનું કામ પણ આ કંટ્રોલ રૂમ દ્વારા પાર પડાઈ રહ્યું છે.
“તૌક્તે” વાવાઝોડાને પગલે અમદાવાદમાં કંટ્રોલ રૂમ બનાવામાં આવ્યો હતો. લોકોની ફરિયાદોને પોહચી વળવા માટેનું કામ પણ આ કંટ્રોલ રૂમ દ્વારા પાર પડાઈ રહ્યું છે.