અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં થયો વધારો, કયા કયા સ્થળોને કરાયા સામેલ ?

Continues below advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં સતત  વધારો થઈ રહ્યો છે. શહેરમાં હાલ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 127 પર પહોંચી. અલગ અલગ છ સ્થળોએ 400 થી વધુ લોકોની વસ્તી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. નવા 39 સ્થળોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે.  છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણથી વધુ 13 લોકોના મૃત્યુ થયા છે. વધુ 319 લોકો કોરોના સંક્રમિત થયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram