અમદાવાદમાં કર્ફ્યુ લાદવામાં આવતા ઈવેન્ટ મેનેજરોને હાલાકી, 1600 લગ્ન થશે રદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં એકાએક કરફયૂ થી જાહેરાત કરાતા ઇવેન્ટ મેનેજરો અકળાયા છે. 22 નવેમ્બરે વર્ષનું પહેલું લગ્નનું મુહૂર્ત હોય દિવસનું કરફ્યુ હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. 22 તારીખે કરફ્યુ હશે તો અમદાવાદ માં 1600 લગ્ન રદ્દ થશે. માંડ માંડ રોજગાર મળ્યો તેમાં કર્ફ્યુ આવતા સ્થિતિ વધુ કફોડી છે. એડવાન્સ પેમેન્ટ લઈ ચૂકેલા ઇવેન્ટ મેનેજરો માટે સ્થિતિ કફોડી બની છે.