Ahmedabad: વાવાઝોડા અંગે શું લગાવાયું અનુમાન,તંત્રએ શું કરી તૈયારી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 01:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદને આગામી બેથી ત્રણ કલાકમાં આ વાવાઝોડું સ્પર્શે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.સાથે જ તંત્ર પણ એલર્ટ મોડમાં છે.સાથે જ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.