અમદાવાદમાં સાહિલ ફેક્ટરી દુર્ઘટનામાં મૃતકોના મૃતદેહ પરિજનોને સોંપાયા

Continues below advertisement
અમદાવાદમાં સાહિલ ફેક્ટરી દુર્ઘટનામાં મૃતકોના મૃતદેહ પરિવજનોને સોંપાયા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપાયા હતા. પ્રચંડ બ્લાસ્ટની ઘટનાની તપાસ માટે પોલીસ, એફ.એસ.એલના અલગ-અલગ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram