અમદાવાદઃકોરોનાના કેસમાં ઘટાડો થતા એન્ટીજન ડોમ ઓછા કરવાનો લેવાયો નિર્ણય

અમદાવાદ(Ahmedabad )માં કોરોના( corona)ના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સતત ઘટી રહેલા કેસ વચ્ચે કોરોના એન્ટીજન ડોમ ઓછા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવસમાં 5થી 6 નાગરિકો ટેસ્ટ કરાવવા માટે આવે છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola