Ahmedabad: ભક્તો કરી રહ્યાં છે ઘરે બેઠા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન,શું કહ્યું ભક્તોએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 09:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં પાંચકુવા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ રહી છે. અહીંયા ભક્તો સાથે રથયાત્રા નીકળતી હતી ત્યારે સાડા દસ વાગ્યે આ વિસ્તારમાં પહોંચતી હતી. આ સાથે ભક્તો ઘરે બેઠા રથયાત્રાના દર્શન કરી રહ્યાં છે.