અમદાવાદઃ વેક્સિન લેનારને વિનામૂલ્યે તેલ આપવાની નીતિમાં ભેદભાવ, કેટલા કેન્દ્ર પર કરાયું વિતરણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 10:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં વેક્સિન લેનારને વિનામૂલ્યે તેલ આપવાની નીતિમાં ભેદભાવ જોવા મળ્યો છે. પશ્વિમના કેન્દ્રો પર તેલ ન અપાતા ભારે નારાજગી જોવા મળી છે. કોર્પોરેશને એક લિટર ખાદ્યતેલ આપવાની જાહેરાત કરી હતી. જેમાં માત્ર 14 વિસ્તારના 62 કેન્દ્ર પર જ વિતરણ કરાયું છે.