અમદાવાદઃ વેક્સિન લેનારને વિનામૂલ્યે તેલ આપવાની નીતિમાં ભેદભાવ, કેટલા કેન્દ્ર પર કરાયું વિતરણ?

Continues below advertisement

અમદાવાદમાં વેક્સિન લેનારને વિનામૂલ્યે તેલ આપવાની નીતિમાં ભેદભાવ જોવા મળ્યો છે. પશ્વિમના કેન્દ્રો પર તેલ ન અપાતા ભારે નારાજગી જોવા મળી છે. કોર્પોરેશને એક લિટર ખાદ્યતેલ આપવાની જાહેરાત કરી હતી. જેમાં માત્ર 14 વિસ્તારના 62 કેન્દ્ર પર જ વિતરણ કરાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram