કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે અમદાવાદ મનપા સક્રિય, SVP હોસ્પિટલમાં વધારાશે 350 બેડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 11:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે અમદાવાદ મનપા સક્રિય થયું છે. SVP હોસ્પીટલમાં અમદાવાદ કોર્પોરેશન વધારશે 350 બેડ. દર્દીઓને તકલીફ ન પડે તે માટે અગાઉ જ મનપાએ તૈયારી હાથ ધરી છે. અગાઉની કોરોનાની સ્થિતિને જોતાં AMC સક્રિય થયું છે.