અમદાવાદ: વસ્ત્રાલમાં જંગલી પ્રાણીએ પાલતુ પશુનું મારણ કર્યાની આશંકાને પગલે વનવિભાગ સતર્ક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના વસ્ત્રાલના ભાભીયાવાસમાં ભેંસના બચ્ચાનું જંગલી પ્રાણીએ મારણ કર્યું હોવાની આશંકાને પગલે વનવિભાગ સતર્ક થયું છે. આસપાસના વિસ્તારમાં જંગલી પ્રાણીના નિશાન મળી આવ્યા છે.