Ahmedabad: સાણંદ અને બાવળાના કેટલા ગામોએ બેકાબુ સંક્રમણને અટકાવવા લીધો સ્વૈચ્છિક બંધનો નિર્ણય?, જુઓ વીડિયો
અજય વસાવા
Updated at:
22 Apr 2021 05:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં કોરોના(corona) સંક્રમણ વકરતા સાણંદ(Sanand ),બાવળાના 49 ગામોમાં દુકાનો આંશિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.સાણંદના 41 અને બાવળાના 8 ગામોએ આ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે.અહીં 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રખાશે.