Ahmedabad: સાણંદ અને બાવળાના કેટલા ગામોએ બેકાબુ સંક્રમણને અટકાવવા લીધો સ્વૈચ્છિક બંધનો નિર્ણય?, જુઓ વીડિયો

અમદાવાદ(Ahmedabad)માં કોરોના(corona) સંક્રમણ વકરતા સાણંદ(Sanand ),બાવળાના 49 ગામોમાં દુકાનો આંશિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.સાણંદના 41 અને બાવળાના 8 ગામોએ આ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે.અહીં 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રખાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola