Ahmedabad: મનપાના કર્મચારીઓ કોરોના સંક્રમિત થશે તો કેટલા દિવસની મળશે રજા?,જુઓ વીડિયો

અમદાવાદ( Ahmedabad)માં AMCના કર્મચારીઓ કોરોના (Corona)સંક્રમિત થશે તો તેમને 10 દિવસની સત્તાવાર રજા મળશે.આ અંગે સંક્રમિત કર્મચારીએ રિપોર્ટ અને તબીબી સર્ટી રજુ કરવાનું રહેશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola