જય જગન્નાથઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને સરસપુરના લોકોમાં ઉત્સાહ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2021 06:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ભાવિકોમાં ખૂબ ઉત્સાહ છે. રથયાત્રાને લઇને ખલાસી બંધુઓએ પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ફક્ત 10 મિનિટ સુધી મોસાળે રથ રોકાશે