Lok Sabha BJP Candidate | રંજનબેન અને ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવા કર્યો ઇનકાર

Lok Sabha BJP Candidate | રંજનબેન ભટ્ટે વડોદરા અને ભીખાજી ઠાકોરે સાબરકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવા કર્યો ઇનકાર.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola