અમદાવાદના બારેજા પાસે આસ્થા હોસ્પિટલમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના બારેજા ખાતે આવેલી આસ્થા ગાયનેક હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. .સાત જેટલા દર્દીઓ આગ લાગી તે સમયે સારવાર લઈ રહ્યા હતા. હોસ્પિટલના OPD માં આગ લાગવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા હતા. સંચાલક ડોકટરના મતે સાત જેટલા ફાયર ઉપકરણ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.