મારુ ગામ મારી વાતઃ અમદાવાદના સનાથલ ગામના લોકોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ના સનાથલ ગામ(Sanathal village)માં લોકોએ સમસ્યાઓ જણાવી છે. તેમણે કહ્યું કે, રિંગરોડ પર કામ ચાલુ થવાથી અવર જવરમાં તકલીફ પડી રહી છે. વરસાદ ખેંચાવાથી નુકસાન થયું છે. ગટરના પાણીના નિકાલ અંગે વારંવાર રજુઆત કરી હોવા છતા કોઈ ધ્યાનમાં લેતું નથી.